(૧) દરરોજ શ્રી રામરોટી ૫૦૦ થી ૬૦૦ વ્યકતિ ઓ ને ભોજન પ્રસાદી
(૨) દરરોજ વિવિઘ દવાખાનાઓ માં નિશૂલ્ક ૧૨૫ થી ૧૫૦ ટિફીન વ્યસ્થા
(૩) દર માસે ૪૦ કુટુંબોને નિશૂલ્ક માં અન્નપૂર્ણા સીઘુ યોજના
(૪) દરરોજ ૨૦ કિલો ગોળ મિશ્રીત લોટ ની ગાય તથા કૂતરા માટે રોટલીની વ્યસ્થા
(૫) અશૂભ પ્રસંગે ભોજન વ્યવસ્થા
(૬) શિયાળામાં ગરીબોને ગરમ ક૫ડાનું વિતરણ
(૭) સંતશ્રી મોનીબાબા વયસ્ક પ્રવૃત્તિ કેન્દ્ર
(૮) ઘાર્મિક કથા તથા ભજન સંઘ્યા
(૯) રેલ્વે સ્ટેશન ઉ૫ર ઉનાળામાં જલસેવા
(૧૦) ફ્રી મેડિકલ કેમ્પ
(૧૧) બિન વ૫રાશી વસ્તુઓ નો વિનીયોગ
(૧૨) સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન
ઉ૫રાંત ચાલુ સાલે કોરોના મહામારી માં લોકડાઉન તથા અનલોકડાઉન સમયે અંદાજે ૩ લાખ ફૂડ પેકેટનું વિતરણ કરેલ છે. જે હાલમાં ૫ણ અલગ અલગ સ્થળે ચાલુ છે.